માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભારે મતદાન કરતા બંને તાલુકામાં સરેરાશ ૮૦ થી ૮૫ ટકા મતદાન નોંધાયું છે. બેલેટ...
આજરોજ માંગરોળ તાલુકાની 53 ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી 2021 માટે તાલુકા મથક માંગરોલ મુકામે આવેલ એસ પી એમ હાઈસ્કૂલ ખાતેથી 121 મતદાન બુથ પર દરેક સ્ટાફને...
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મહિલા હોદ્દેદારો માટે ચાણક્ય ભવન ગાંધીનગર મુકામે...
હરેન્દ્રસિહ ટી.પરમાર એડવોકેટને માંગરોળ (સુરત)ના ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવેલ અને તેની રૂએ માંગરોળ બાર એશોસીએશનની ચુંટણીની કામગીરી પુર્ણ કરવામાં આવેલ હતી. તારીખ-૨/૧૧/૨૦૨૧ ના...
આજરોજ માંગરોળ તાલુકાની 53 ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી 2021 માટે તાલુકા મથક માંગરોલ મુકામે આવેલ એસ પી એમ હાઈસ્કૂલ ખાતે, તેમજ માંગરોલ ટાઉન હોલ ખાતે સવારે...
એન.આઈ.એફ, જીસીઇઆરટી અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા દર વર્ષે ઈન્સ્પાયર એવોર્ડ પ્રદર્શનનું આયોજન થાય છે. આ વર્ષે જીલ્લા કક્ષાનું ઈન્સ્પાયર એવોર્ડ પ્રદર્શન...
તમિલનાડુના કન્નુર હવાઈ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ વિર જનરલ બિપિન રાવત તેમના પત્ની તેમજ અન્ય વિર જવાન લેફ્ટેનન્ટ જવાનો મળી કુલ 13 ભારતના વિર સપૂત રત્નો...