સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકામાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અદાણી ફાઉન્ડેશન વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યું છે. ખાસ કરીને મહિલા, ખેડૂત, વાંસના કલાકાર...
માંગરોળ તાલુકાના વાંકલ ગામે માનવ અધિકાર અને પર્યાવરણ બચાવવા મુદ્દે યોજાયેલ સામાજિક લોકજાગૃતિ કાર્યક્રમમાં મહિલાઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે કાર્યરત...
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે રૂા.૫.૧૯ ક૨ોડના કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લીંડીયાતથી લીમોદ૨ા રોડનું...
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં સૈનિકોને રાષ્ટ્ર નિર્માણમાં બલિદાન અને બહાદુરીથી દેશની રક્ષા કરવાના યોગદાનનાં સન્માનમાં ઓનર રનનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ...
વેરાકુઈ ગામે સરાકારની વિવિધ કલ્યાણકાણી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવી હતી. કિસાન-ક્રેડિટકાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના,...
ડુંગરી જી.આઇ.પી.સી.એલ.માર્ગના ગળનાળા પાસે મોટી કપચી નાખી ખાડા પૂરવામાં આવ્યા હતા. કપચી પૂરી સંતોષ માન્યો હતો. તે કપચા બહાર નીકળતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા...
માંગરોળ ખાતે આગામી તારીખ 15 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ આવનાર હોવાથી આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષ...
માંગરોળ નાની નરોલી રાજ્ય ધોરી માર્ગ ઉપર શાહ ગામના પાટીયા પાસે નિર્માણ થઈ રહેલ બ્રિજની બાજુમાં ડ્રાઇવર્ઝન શરૂ નહીં કરાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક...
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના પાલોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો...