નવા વર્ષના નવા પ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સંઘના પ્રમુખ તરીકે કોસંબાના અંનેલાલ યાદવની વરણી કરવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે વાંકલના દિપકભાઈ પુરોહિતની...
“એક ભારત શ્રેષ્ઠ ભારત “કાર્યકમ જીઆઈપીસી એલ ના ઓડીટરિયમ ખાતે યોજાયો હતો. જી.આઈ. પી.સી.એલ ના મેનેજીંગ ડિરેક્ટર એચ.પી.રાવ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિદ્યાભવનસ ના પ્રિ.વૈભવ...
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મુખ્ય માર્ગ પરથી મારુતિ વાનમાં દારૂ લઈને જતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડી દારૂ સહિત કુલ રૂપિયા 1,76,400 નો મુદ્દામાલ કબજે...
કોરોનાની સંભવિત લહેરને ધ્યાને લઈ માંગરોળ તાલુકા મથકે આવેલ રેફરલ હોસ્પિટલ તથા ઝંખવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝંખવાવ ખાતે સુરત...
માંગરોળ ની ઐતિહાસિક મોટા મિયા બાવાની દરગાહ ખાતે ઉર્સ મેળા નો પ્રારંભ થયો છે. વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને...
આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં ક્રિસમસ સેલિબ્રેશન અંતર્ગત શાળામાં જોય ઓફ ગીવિંગનું આયોજન કરવામાં આવ્યું. નાતાલના આગલા દિવસે જોય ઓફ ગીવિંગ એક્ટિવિટીના ભાગરૂપે...
માંગરોળ બારના ચૂંટણી કમિશનર તરીકે બી.બી.ઘડિયાના અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રમુખપદ માટે હરેન્દ્રસિંહ પરમાર અને અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભારે રસાકસી ભર્યો...