વાંકલ : ઉમરપાડાનાં ખેડૂતને ૨ ગુણ ખાતર આપી ફોનમાં ૮ ગુણનો મેસેજ મળતા મામલતદારને રજૂઆત કરી.
ઉમરપાડા ખાતે માંડવી ટ્રાયબલ સબ પ્લાન સંસ્થા દ્વારા અપાતા ખાતરમાં ખેડૂતે પોતાના સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સાથે ખેડૂતના હિતમાં ન્યાય માટે મામલતદારને રજૂઆત કરી...
