ભરૂચ શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા વિસ્તારમાં બનેલી ઘટના । ભરૂચ । ભરૂચ શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા વિસ્તારમાં રહેતો માનસ ઉર્ફે માનવ નિરાકરણભાઈ તરાઈ રીક્ષા ચલાવી તેની પત્ની...
2020થી પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં રાત-દિવસ રેતી ઉલેચાઈ રહી છે, ગ્રામજનોનો આક્ષેપ ભરૂચ : ભરૂચ તાલુકાની પૂર્વપટ્ટીમાં આવેલા જુના તવરા અને કડોદ ગામના સીમ...
ભરૂચ: ભરૂચ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧૧માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રવેશ પ્રક્રિયાનું...
ભરૂચ: કેન્દ્ર સરકાર પ્રાયોજિત NMEO-ઓઇલસીડ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભરૂચ જિલ્લામાં વેલ્યુ ચેઈન પાર્ટનર (VCP) તરીકે કામગીરી કરવા ઇચ્છુક સહકારી સંસ્થાઓ અને FPO (Farmer...
સુરત ગ્રામ્ય એલસીબીએ રાજ્યભરમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી કુખ્યાત “મોહનીયા ગેંગ”ના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ રીઢા આરોપીઓને દાહોદ જિલ્લાના ઉંડાર ગામેથી...
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ ખાતે માર્ગ માર્જિનમાં આવેલા દબાણો સામે તંત્ર દ્વારા મેઘા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાંડાલ ચોકડીથી ગાયત્રી પીઠ મંદિર...
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા તેમજ દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સાધુ-સંતો અને ગૌભક્તોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું...