૨૫ કી.મી અંતર સુધી કોઈપણ વધારાનો ચાર્જ લીધા વિના પ્રાકૃતિક કૃષિ સંસાધનોની ડિલિવરી કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતા ધરતીપુત્ર
ભરૂચ ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અલાદર ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જશવંતભાઈ છગનભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને તેની પધ્ધતીના માધ્યમથી પ્રાકૃતિક ખેતીમાં સહારનીય કામગીરી કરી છે....
