નડિયાદ શહેરમાં પાડાપોળમાં રહેતા અલ્પેશ ઉર્ફે લાલો લાલચંદભાઈ રાણા પોતે ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને આ વિસ્તારમાં આવેલ પુનિત શેરીમાં રહેતી જીનલ રોનકભાઈ...
નડિયાદ શહેરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ ઉં. ૬૮ નિવૃત્તિ જીવનગાળે છે. વૃધ્ધનુ શહેરમાં આવેલી બંધન બેન્કમાં ત્રણ એકાઉન્ટ છે. જેમાં બે એકાઉન્ટ સેવિંગ અને...
ખેડા જિલ્લાના રંગ અવધૂત લીલા વિહારધામ ગામા ક્ષેત્ર માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પાંચ દિવસના આ મહોત્સવ...
શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ. ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રવર્તાવેલ ૧૯૯ મો કાર્તકી સમૈયો...
માતરના ભલાડા ગામે ભાગોળ વિસ્તારમાં તસ્કરોએ કેબિનના પતરાના ઉપરની બાજુના સ્ક્રૂ ખોલી અંદરથી હાથફેરો કર્યો છે. રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા બાબતે કેબિન...