નડિયાદના વાણિયાવાડ વિસ્તારમાં એક સોસાયટીના મકાનની જર્જરિત ગેલેરી સાથે સ્લેબ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નહોતી ગેલેરીનો...
નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીના ભાગરૂપે ઝડપાયેલા વેપારીઓ સામે કોર્ટ રાહે ફરિયાદ દાખલ કરવામાં આવશે...
ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કર્યા બાદ મીડિયાને માહિતી આપતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ કહ્યું હતું...
નડિયાદ એસીબી કચેરીના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એક નાગરિકે કાકા તથા દાદાની પીઠાઇ ગામમાં આવેલી ખેતીની જમીન વેચાણ રાખી હતી, જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ...
ખેડા નડિયાદ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે કઠલાલ તાલુકાના ચરેડ ગામમાં વડવાળા ફળીયામાં રહેતો હિંમતસિંહ ઉર્ફે ભીખા બારૈયા પોતાના ઘરમાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો...
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા નારણભાઇ વાઘેલા પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. ગતરોજ નારણભાઈ પોતાની પત્ની વિમળાબેનને મોટર સાયકલ પર બેસાડી...
નડિયાદમાં આવેલા વોર્ડ નંબર 4 વિસ્તારમાં એસટી નગર વિસ્તાર એસઆરપી કેમ્પની પાછળ આવેલા પરી રોહાઉસ સોસાયટીમાં પાક્કો રોડ અને સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળી રહ્યો...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન આપવા માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નડીયાદ તાલુકાના ૧૦૦...