ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત બીજા દિવસ શુક્રવારે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 48 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 65 સેમીનો વધારો...
ગત તા.10મી સપ્ટેમ્બરથી ગણેશ જીના 10 દિવાસીય તગેવારનો શુભારંભ કરવામાં આવ્યો હતો . આ વર્ષે ફક્ત માટીની મૂર્તિઓને જ નદીમાં વિસર્જિત કરવાની પરવાનગી આપવામાં આવી...
ભરૂચ – નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ કૃષિ બચાવ અભિયાન યોજાયો હતો. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં યોજાઇ રહ્યો છે. તાજેતરમાં ખેડૂતોને લઈને એક ઘટના...
નર્મદા જિલ્લા વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને ડેડીયાપાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. વળી જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ પણ ડેડિયાપાડામાં જ નોંધાયો હતો....
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૬૦ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૦૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે ગરૂડેશ્વર તાલુકામાં–૧૪ મિ.મિ., નાંદોદ...
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી મિશન ઇન્દ્રધનુષ અને IDCF ની બેઠકમાં જિલ્લામાં રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને ૦...
નર્મદા જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે.જેમાં નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં સરેરાશ એકથી દોઢ ઇંચ વરસાદ થવા પામ્યો છે. વરસાદનાસત્તાવાર આંકડા જોતા ૨૪ કલાકમાં સૌથી...