દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. આજ રોજ તા.૯ મી એપ્રિલના રોજ ભરૂચ...
ગત તારીખ ૩૦/૦૩/૨૦૨૨ ના રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ એસ.ટી ડેપો તેમજ જ્વાહર બજાર વિસ્તારોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં...
નેત્રંગ નગરમાં આવેલ સોખડા સ્વામિનારાયણ મંદિર સંચાલિત સ્વામિનારાયણ મંદિર ખાતે ૩ જી એપ્રિલના રોજ રાખવામા આવેલ આત્મીય સ્નેહમિલન કાર્યક્રમમા ભાગ લેવા આવેલા જંબુસર તાલુકા એક...
ગતરોજ નેત્રંગ મોવિરોડ ઉપર નાકાબંદી કરી આયસર ટેમ્પાની અટકાયત કરી તપાસ કરતા અંદર છોલેલી ખેરના લાકડા માલુમ પડતા આયસરના મલિક પાસે ખેરના લાકડાની પાસ પરવાનગી...
નેત્રંગ પંથકમાં આવેલ જવાહર બજાર,ગાંધી બહાર સહિતના વિસ્તારોમાં રેલવેની હદમાં ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બાંધી વર્ષોથી દબાણ કરી વસતા દબાણ કર્તાઓ સામે તંત્રએ લાલઆંખ...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પોલીસકર્મીઓ પેટ્રોલિંગમા હતા દરમિયાન બાતમી મળેલ કે આટખોલ ગામે હનુમાન ફળીયામાં આવેલ સુનિલ રામસીંગ વસાવા રહેણાંક...
નેત્રંગના દંપતિ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ બે કિલો ગાંજો પકડાયો છે. આ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.45800/- નો મુદ્દામાલ ઝડપાયો...