ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે ભરૂચ. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૫-૨૬ માટે...
ભરૂચના ઝઘડીયાના ઉમલ્લા અને નર્મદા ચોકડી, ભરૂચ ખાતે કાર્યવાહી ભરૂચ. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં બનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ છે. ખનીજ ચોરી...
વાંકલ દરવર્ષે ૨૫ એપ્રિલ કે જે વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત જિલ્લા મેલેરીયા અધીકારી ડો.પ્રશાંત શેલર ની સૂચના અનુસાર માંગરોળ ના...
કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા ૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી ભરૂચ કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની...
મહારાષ્ટ્ર રાજ્યના અને નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી આવેદન આપ્યુ વાંકલ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજે મામલતદારને આવેદન પત્ર માં જણાવ્યા...
ભરૂચ જિલ્લામાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ અધિક્ષકની સૂચના હોય જે સૂચનાના અનુસંધાને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફ્રોડના ગુનામાં મદદગારી...
અંકલેશ્વર માં પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂ બિયરની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપવામાં આવી હોય જે સૂચનાના...