નેત્રંગ ખાતે જૈનમુનિ પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મ દર્શનજી મહારાજની આદિ મુમીવૃંદની પાવન પધરામણી.
આજરોજ નેત્રંગ શ્રેયાંસનાથ જિખાલયની બાજુમાં આવેલ આરાધના ભવન ખાતે જૈન મુનિ પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનજી મહારાજની આદિ મુમીવૃંદની પાવન પધરામણી થતા શ્રાવકોમાં આનંદનું વાતાવરણ પ્રસ્થાપિત થયું...
