પ્રાપ્ત માહિત મુજબ કોરોના વાયરસ માહામારીને લઇને જનઆરોગયની સુખાકારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે શાળા કોલેજો બંધ કરાવી દીધી છે,જેને બે વષ નો સમયગાળો થવા આવ્યો...
નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષ પણ વધારે સમયથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા શિક્ષકોમાં...
નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખરેઠા ગામના છગનભાઇ તુલીયાભાઇ વસાવા ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવે છે.પોતાના ઘરના છાપરા ઉપર ઢોર-ઢાકર માટે ઘાસચારો ભયૉ હતો.કોઈ અગમ્યા કારણોસર...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના ખરાઠા ગામના એક ગરીબ આદિવાસી પરીવારની સગીર દીકરી કાકડકુઈ ગામમાં આવેલ વિધાપીઠમાં ધોરણ : ૧૧ માં અભ્યાસ કરતી હતી. સગીર...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ તરીકે જીગનીશાબેન ભરતભાઇ વસાવા રહે.શણકોઇ નેત્રંગ-ડેડીયાપાડા રૉડ ઉપર આવેલ થવા ગામે પોતાની ફરજ બચાવી રહ્યા હતા.ફરજ દરમ્યાન...
નેત્રંગ તાલુકાના કુપ ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારત સરકારના સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અને વિશ્વ દૂધ દિવસના અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સ્વચ્છ દૂધ...
બનાવ અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી ગામ ખાતેના રહેવાસી ૬૦ વર્ષીય વલુસીંગ રૂપસિંગ વસાવા જેઓ ખેતી કરતા કોઈ કારણોસર જંગલ ખાતાવાળી...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામા થોડા દિવસો પહેલા તાઉતે વાવાઝોડું તેજગતિના પવન સાથે ફુંકાયું હતું.જેમાં અનેક વૃક્ષો વીજલાઇન ઉપર પડતાં વીજપોલ ધરાશાયી થઇ જવાથી નેત્રંગ...