ખાનગીમાં ચાલતા કેટલાંક કતલખાનાઓ તેમજ અન્ય દુકાનદારોનો વેપાર,સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામનો ખુલ્લેઆમ ભંગ વેપારીઓ – ગ્રાહકો સરેઆમ કરી રહ્યા છે. તો બિચારી પોલીસ શું કરે?...
નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામનાં એન.આર.આઇ પરિવારો દ્વારા કોરોના વાઇરસને લઈને ગામનાં ગરીબ આદિવાસી પરિવારો માટે અનાજની કિટનું વિતરણ કરવામાં આવતા આદિવાસી પરિવારોમાં આનંદની લાગણી ફરી...
નેત્રંગ તાલુકાનાં ફોકન ગામે આવેલ હર્ષદ મેંગો પ્રો.પ્રા.લિ. કે જે અથાણાં, કેરીનાં રસનું ઉત્પાદન કરે છે, જેઓનાં થકી ભોટ નગર તેમજ ઊડી ગામે અનાજની કિટનું...
નેત્રંગ તાલુકા પોલીસ સ્ટેશનની રચનાનાં પ્રથમ દિવસથી જ સિંચાઇ યોજનાનાં જર્જરિત થયેલ તેમજ બંધ પડેલા ૧૦”x૧૦” ની રૂમોના સ્ટાફ કવાટર્સમાં ચાલતી કામગીરી લઈને કોરોના વાઈરસને...
પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે માનવ વસ્તી ઉપર ચારેય તરફથી સંકટના વાદળો ઘેરાય રહ્યા છે,અને ૨૧ દિવસના લોકડાઉનના પગલે ધંધા-રોજગાર બંધ રહેતા...
નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં બાળકોને ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસની કામગીરી હાથ ધરવામાં આવી. મધ્યાહ્ન ભોજન યોજના નિયમો-૧૫ ના નિયમ-૯ની જોગવાઈઓ મુજબ જે...
કોરોના વાઈરસના પ્રકોપને લઈને પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ૫ મી એપ્રિલ ૨૦૨૦ ને રવિવારના રોજ રાત્રે નવ કલાકે દિવા પ્રગટાવવાનું આહવાન કરવામાં આવતા...
પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને માત આપવા અને ફેલાવો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ૨૧ દિવસ માટે લોકડાઉન કરી દેવાનો મહત્વનો...