પરીક્ષાર્થીઓ અને નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યકિતઓના સમુહના પ્રવેશ ઉપર પ્રતિબંધ । ભરૂચ । નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તા.૪-૫-૨૫ ના રોજ...
અંક્લેશ્વર જીઆઇડીસીના ગોલ્ડન પોઇન્ટચોકડી પાસે આવેલાં ડાયનામિક એન્કલવ ખાતે રહેતાં યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ખરસીયા મુળ વાલિયાના હોઇ ત્યાં હરીનગર સોસાયટીમાં તેમનું મકાન આવેલું છે. છેલ્લાં ત્રણેક...
22 કિલો જેટલું ગૌમાંસ સહિતનો 25,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો વાંકલ માંગરોળ તાલુકાના નાની નારોલી ગામની સીમમાં માંગરોળ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે સેમ્યુલ કાલિદાસ...
ભરૂચ-નર્મદા જિલ્લામાં દૂધધારા ડેરીના માધ્યમથી અમુલ દૂધની ખરીદી કરતાં ગ્રાહકોના માથે દૈનિક 2.20 લાખ રૂપિયાનું ભારણ વધી ગયું છે. ગુજરાત સ્થાપના દિનથી અમુલ ડેરી દ્વારા...
એક અઠવાડિયા પહેલા,અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-૪૮ પર યુપીએલ કંપની પાસે 24 કલાક કરતા વધુ સમય સુધી ટેન્કર એક સ્થાને ઊભું હોવાનું જોવા મળતાં સ્થાનિકોમાં...