અંકલેશ્વર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જુના દીવા રોડ બંધ થશે. દીવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ સેફરોન -મોઢેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી...
૪૦ લાખની મત્તાના વાહનોને વાઘપરા પાસે રખાયાં ભરૂચ ભરૂચના ભુસ્તર વિભાગની ટીમ ઝઘડિયાના વાઘપુરા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં...
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ONGC અંકલેશ્વર દ્વારા મહાવીર લિમ્બ સેન્ટર હુબલીના સહયોગથી દિવ્યાંગોની નિશુલ્ક તપાસ શિબિર યોજાઈ હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ONGC...
અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજાયા તંત્ર દ્વારા યુનિટી માર્ચ અંતર્ગત એક ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય...