ભરૂચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત‘ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી નાર્કોટીક્સ જથ્થાના નાશ માટે ભરૂચના દહેજ ખાતે એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં...
ભરૂચના નંદેલાવ રોડ પર બાપા સિતરામ મઢુલી પાસેની ઘટના ભરૂચ. ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી બાપા સિતારામની મઢુલી પાસે નજીવા મુદ્દે તકરારમાં બે યુવાનો બાખડતાં...
ભરૂચ : ભરૂચ શહેરના પ્રખ્યાત રણછોડજી ઢોળાવ પર આવેલ પ્રાચીન અને લોકપ્રિય રણછોડજી મંદિરે દર વર્ષે શરદપૂર્ણિમાના દિવસે વિશાળ સ્તરે ઉજવણી યોજાતી હોય છે. ધાર્મિક...
અહિંસા ના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અનુલક્ષી આવેલ પરિપત્ર આધારે જ યોજાયેલ ગ્રામસભામાં સમરાંગણ માં ફેરવાઈ ગઈ હતી.જેને લઇ બને પક્ષે મારામારી સુધી વાત પહોંચી...
ભરૂચ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત નગર પાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સ્વસ્થ ભારત દિવસની ઉજવણી કરવામાં...
ભરૂચ ભરૂચ જિલ્લા નશાબંધી સમિતિ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા તા.૨ ઓક્ટોબરથી તા.૮ ઓક્ટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે. વ્યસનથી સમાજમાં અનેક પ્રકારના દુષણોનો...