ભરૂચ નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં, ભાવનગર ખાતેથી ‘સમુદ્ર થી સમૃદ્ધિ‘ કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં રોડ-રસ્તાઓ, ઉર્જા તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતાં કેન્દ્ર અને...
ઝી ટીવીના રિયાલિટી શો ‘છોરિયાં ચલી ગાંવ’ માં પ્રવેશ્યા પછી, કૃષ્ણા શ્રોફ સતત એક મજબૂત અને પ્રશંસનીય સ્પર્ધક તરીકે ઉભરી આવ્યા છે. તેમની યાત્રા સ્થિતિસ્થાપકતા,...
ભરૂચ સ્વચ્છ ભારત મિશન’ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ ” અંતર્ગત ભરૂચ જિલ્લાની...
અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાં આવતા માર્ગનો નગર પાલિકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.જે અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી...
ભરૂચ. નબીપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નબીપુર કરગટ ગામ વચ્ચે આવેલાં મામાદેવ મંદિર પાસે ઝાડ નીચે કેટલાંક...