વરસાદથી નુકસાન પામેલા માળખાગત સુવિધાઓ અંગે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
ભરૂચ જિલ્લાના માર્ગો અને બ્રિજો, શૈક્ષણિક માળખાના મકાનો અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવ શાહમીના હુસેન ભરૂચ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી,...
