કાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીમાં કોઇ કારણસર અચાનક આગ લાગી હતી. સમગ્ર વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. બસ સ્ટેન્ડ સુઘી આ વિકરાળ આગની ધૂમ્ર...
ઘોઘંબા તાલુકાનું ગૌરવ એવા કવિ વિવેચક અને સંસ્મરણ લેખક શ્રી જયંત પાઠકની ૧૦૧મી જન્મજયંતી ઉજવવાની જાહેરાત પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ અગાઉ ઘોઘંબા તાલુકાના કાર્યકરો...
ગોધરા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા વૃક્ષરોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા દેવ તલાવડી, મંગલેશ્વ મહાદેવ મંદિર, બેરાના માતાના મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તથા વિવિધ ધાર્મિક...
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયક ચિંતન શિબિર યોજવામાં આવી હતી. સૌ પ્રથમ મંચસ્થ ધર્મબંધુઓ દ્રારા તથા ગત બુદ્ધની પ્રતિકૃતિ આગળ પુષ્પો અપૅણ...
પંચમહાલ જીલ્લાના કાલોલમા બે કોમો વચ્ચે તંગદીલી સર્જાતા સમગ્ર કાલોલ શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હાલમાં જેમા અસામાજીક તત્વો એ પોલીસની ટીમ પર પથ્થર...
પંચમહાલ જીલ્લાના ગોધરા નગરપાલિકા ફરી એકવાર ચર્ચાનુ કેન્દ્ર બની છે. ભાજપે પાલિકાની વિવિધ સમિતીઓમાં પોતાનુ સ્થાન જમાવી લેવામા સફળતા મેળવી છે. ભાજપે સમાન્ય સભાની કામગીરી...
ગોધરા નગરપાલિકાના સભ્ય દિવાબેન વિઠ્ઠલભાઈ પરમાર દ્વારા એમજીવીસીએલ ના નાયબ ઇજનેર આવેદનપત્ર આપવામાં આવ્યુ છે જેમા જણાવામા આવ્યુ છે જુના પાવર હાઉસ સામે તિરગરવાસમાં અશોકભાઈ...
પંચમહાલ જીલ્લા શહેરામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શેરી શિક્ષણ આર્શિવાદ સમાન બની રહ્યુ છે. જીવનમા મહત્વનુ ગણાતા પાયાના પ્રાથમિક શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત...