Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

Share

ગોધરા નગરપાલિકાના સભ્ય દિવાબેન વિઠ્ઠલભાઈ પરમાર દ્વારા એમજીવીસીએલ ના નાયબ ઇજનેર આવેદનપત્ર આપવામાં આવ્યુ છે જેમા જણાવામા આવ્યુ છે જુના પાવર હાઉસ સામે તિરગરવાસમાં અશોકભાઈ રતિલાલ પરમારના મકાન આગળ વીજ કનેક્શન સાથે વીજ થાંભલો આવેલ છે. જે થાંભલો નમી ગયેલ છે. જે સ્થાનિક લોકો માટે જોખમકારક છે હાલ ચોમાસાની સીઝન દરમિયાન વાવાઝોડું કે ધોધમાર વરસાદ આવે તો ગમે ત્યારે આ મકાન પર નમી ગયેલ વીજ થાંભલો પડી જાય તેમ છે જેના કારણે આજુબાજુના રહીશો માટે જોખમકારક છે અને અહીં રહેતા સ્થાનિક લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને રહે છે તો કોઇ ઘટના ન બને તે પહેલા મકાન પર નમી ગયેલ થાંભલો વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવા માટે આવેદનપત્ર એમજીવીસીએલના નાયબ ઇજનેર આપવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ ના અમલીકરણ સમિતિના સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) નાં અધ્યક્ષશ્રી અને મુખ્યમંત્રીએ એવોર્ડ સ્વીકાર્યો.

ProudOfGujarat

વેરાવળમાં હોળી નિમિત્તે ભોઈ સમાજ દ્વારા કાળભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!