સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં રૂા.૭૨૪.૦૭ લાખના ખર્ચે ૫૦૭ કામો હાથ ઘરાશે…
૭૩.૮૦ લાખ ઘનફૂટ પાણીના સંગ્રહનું આયોજન મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામના તળાવથી જળસંચયના કામોનો કરાવ્યો પ્રારંભ. પંચમહાલ રાજુ સોલંકી રાજ્યના જળાશયોને ઉંડા કરીને...
