પંચમહાલ જીલ્લામાં આવેલી ઔધોગિક વસાહતમાં કામ કરતા હજારો કામદારો ઉપર લોકડાઉનનાં કારણે માઠી અસર પડી છે. ત્યારે લોકડાઉન લંબાતા કામદારોના જીવનનિર્વાહ પર અસર જોવા મળી...
વિશ્વભરમાં અને દેશમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓની પેટર્ન જોતા ૬૦ વર્ષથી ઉપરના તેમજ ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓનો આંક મોટો માલુમ પડે છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના...
કોરોના વિષયક કામગીરી દરમિયાન આરોગ્યકર્મીઓ, પોલિસ સહિતના સરકારી કર્મચારીઓ સાથે ગેરવર્તન કરનારા તેમજ હુમલો કરનાર વ્યક્તિઓ સામે સખતમાં સખત પગલા લેવાની સરકારે જાહેરાત કરી છે....
પંચમહાલ જીલ્લામાં આવેલી ઔધોગિક વસાહતમાં કામ કરતા હજારો કામદારો ઉપર લોકડાઉનના કારણે માઠી અસર પડી છે. ત્યારે લોકડાઉન લંબાતા કામદારોનાં જીવનનિર્વાહ પર અસર જોવા મળી...
કહેવાય છે કે જરૂરિયાત સંશોધનોની માતા છે. નોવેલ કોરોના વાયરસ સંક્રમણનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લોક ડાઉન અમલમાં છે, ત્યારે દૈનિક જીવનની વિવિધ પ્રવૃતિઓને નવતર...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં એન.એફ.એસ.એ. માં આવતા અંત્યોદય રેશનકાર્ડ ધારકો, અગ્રતા ધરાવતા કુટુંબો અને નોન એન.એફ.એસ.એ.માં આવતાં બીપીએલ રેશન કાર્ડ ધારકો...
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-19 નો એક પણ નવો કેસ નોંધાયો નથી. જિલ્લામાં સંક્રમણને આગળ વધતુ અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રેણીબદ્ધ પગલાઓ લેવાઈ રહ્યા છે. જિલ્લા...
હાલ લોકડાઉન ચાલી રહ્યું છે પંચમહાલ જીલ્લામાં પણ કામ કરતા મજૂરો પણ ફસાયા છે.ત્યારે પંચમહાલ પોલીસને ટ્વિટ દ્વારા એક કાલોલના રહેવાસીએ જાણકારી આપી અને પોલીસ...
વધતી જતી વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લીધે જાહેર આરોગ્યને લક્ષમાં રાખીને લોકોની જાગૃતિ માટે હવે નાના ભૂલકાઓ પ્રયાસ કરવા પ્રેરાયા છે. આજે ૪૦ દિવસથી રાજયમાં...
ભારત સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર પંચમહાલ જિલ્લામાં પણ લોક ડાઉન અમલી છે ત્યારે બજારમાં દૂધ-શાકભાજી-કરિયાણાની દુકાનો-વેચાણ કેન્દ્રો, મેડિકલ સ્ટોર્સ, અનાજ દળવાની ઘંટી જેવી જગ્યાઓએ...