અમલેશ્વરના સરપંચે તેમના જન્મ દિવસે અનોખો અને સમાજને જાગૃત કરતો નિર્ણય ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ સમાજમાં જાગૃતિ આવે તેવા ઉદેશ્ય...
કામ પુર્ણ થયાંના સર્ટીફિકેટ બાદ કામ માટે રેતી-કપચી આવ્યાના બીલ મુકાયાંની ફરિયાદ થઈ હતી । ભરૂચ । જંબુસર તાલુકાના દેવલા ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ...
અંકલેશ્વર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જુના દીવા રોડ બંધ થશે. દીવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ સેફરોન -મોઢેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી...
૪૦ લાખની મત્તાના વાહનોને વાઘપરા પાસે રખાયાં ભરૂચ ભરૂચના ભુસ્તર વિભાગની ટીમ ઝઘડિયાના વાઘપુરા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં...
ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા Special Intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં...