ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૫ નવેમ્બર અંકલેશ્વર ખાતે ફક્ત મહિલા ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે
ભરૂચ જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ ધ્વારા તા: ૧૫/૧૧/૨૦૨૫ (શનિવાર) નાં રોજ સવારે ૧૧ :૦૦ કલાકે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ, કે-૧/૨૦૫,જી.આઈ.ડી.સી.ઓફીસ...
