પાલેજમાં યશ જવેલર્સમાંથી દાગીનાની ચોરીની ઘટના બે-ત્રણ દિવસ અગાઉ બની હતી જે અંગેની ફરિયાદ પાલેજ પોલીસમાં આખરે મોડે મોડે નોંધાવા પામી હતી. પ્રાપ્ત પોલીસ માહિતી...
ભરૂચ એલ.સી.બી. શાખા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની ટીમ પ્રોહી.જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ માહિતીના આધારે નબીપુર પો.સ્ટે. વિસ્તારના ઝનોર ટાંકી ફળિયું તા.જી. ભરૂચ...
તા.17-10-19 ના રોજ સુરત કતારગામ જી.આઇ.ડી.સી. માં ખાતા નં.299 માં ત્રીજા માળે હથિયાર બતાવી લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં ઓફિસમાંથી મોબાઈલ અને મોટર સાઇકલ મળી...
સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં આરીફ સૈયદ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ભાઈ-ભાઇઓના પારંપારિક ઝધડાનાં કારણે થઈ હોવાનું અનુમાન છે....
પાલેજમાં ગત ૨૦૧૬ ના અંતિમ માસમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામમાં ભારે ભંગાણ સર્જાયો હતો ત્યારથી ગામમાં બે પક્ષો વચ્ચે તણાવ રહેતો હતો.જેના પગલે સામસામે...
અંકલેશ્વરના અંદાડા ખાતે રહેતા ઝુબેદાબહેન મુલતાની શહેર વિસ્તારમાં આવેલ ત્રણ રસ્તા શાક માર્કેટમાં ખરીદી માટે ગયા હતા જ્યાંથી તેઓ રિક્ષામાં બેસી પરત તેમના ઘરે જઈ...
ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા આજે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દાંડિયા બજાર લોઢવાડ ટેકરા ખાતેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના દારૂની બોટલો...
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ મણિનગર વિસ્તારની મધુકુંજ સોસાયટીમાં રહેતા અને જાણીતી મોબાઈલ કંપની એપલના અધિકારી વિશાલસિંહ હીરાસિંહ જાડેજા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી...