Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે એપલ કંપનીના એસેસરીઝનું વેચાણ કરતા છ દુકાનદારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ મણિનગર વિસ્તારની મધુકુંજ સોસાયટીમાં રહેતા અને જાણીતી મોબાઈલ કંપની એપલના અધિકારી વિશાલસિંહ હીરાસિંહ જાડેજા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ અનુસાર અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મોબાઈલ શોપમાં ડુપ્લીકેટ એપલ કંપનીના એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે જે ફરિયાદને આધારે શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઓમ સદગુરુ મોબાઈલ,મનોર મોબાઈલ એન્ટર પ્રાઈઝ,વી.મોબાઈલ પોઇન્ટ,જય ગુરુદેવ મોબાઈલ અને માં ભવાની મોબાઈલ તેમજ એમ.બી.મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં દરોડો પાડી એપલ કંપનીની ડુપ્લીકેટ વિવિધ એસેસરીઝ મળી કુલ 2.50 લાખથી વધુના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સ્કાય રેસીડેન્સી રહેતા માંગીલાલ બુધારામ ચૌધરી ,ભરત હળમતાજી રાજપુરોહિત,જગદીશ છત્રારામ રાજપુરોહિત,શંકરલાલ કાળુજી રાજપુરોહિત અને મહેન્દ્રસિંહ મુલસિંહ રાજપૂત,વિક્રમ ભલારામજી ચૌધરીને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનને ગુરુ માનવામાં આવ્યા.જાણો એ ચાર સૂત્રો વિશે…

ProudOfGujarat

ઝઘડીયા : તરસાલી ગામે નર્મદામાં ડુબી ગયેલા યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો.

ProudOfGujarat

૧૬ તારીખથી ધનારક કમુર્તા શરૂ : ૨૦૨૩માં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્ન માટે કુલ ૨૩ મુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!