અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ઓસ્કાર હોટલ નજીક કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
દિનેશભાઈ અડવાણી અંકલેશ્વર નેશનલ હાઇવે સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય શ્યામુદત બાબાપ્રસાદ ગૌતમ ગતરોજ સાંજના સમયે બાજુમાં રહેતી...
