દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સંજાલી ગામ ખાતે રહેતા ભોપાભાઈ રઘાભાઈ ભરવાડ ગઈકાલે સવારે તેમના ઘરે લાઈટ ના હોવાના કારણે...
દિનેશભાઇ અડવાણી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધંતૂરીયા ગામની સીમ માંથી ભરૂચ એલ.સી.બી એ પાંચ જેટલા જુગારીયાઓને ઝડપી...
દિનેશભાઇ અડવાણી ગયા વર્ષ સમગ્ર ગુજરાતમાં ઓછો વરસાદ પડવાને કારણે સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે.હાલ ગુજરાતભરમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે...
દિનેશભાઇ અડવાણી ગઈકાલે લાંબી માંદગી બાદ કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલનું મુંબઈ ખાતે નિધન થયું હતું.જેને લઈને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં જણાવ્યું છે...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાઓ મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે...
દિનેશભાઇ અડવાણી ભરૂચ શહેરમાં અઢી વર્ષ પેહલા બનેલા વોર્ડ નં-૬ કે જેમાં મક્તમપપુર,દુબઇ ટેકરી અને બોરભાઠા બેટ સહીતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તે વોર્ડ નં-૬...
દિનેશભાઇ અડવાણી ઝઘડિયાના ઇન્દોર પાણેથા અને વાસણામાં રેતીની લીઝો આવેલી છે.ત્યાંથી દરરોજ અસંખ્ય ગાડીઓથી રેતીનું વહન થાય છે.ઇન્દોરથી પાણેથા જવા માટેના માર્ગ પર સાતથી વધુ...
દિનેશભાઇ અડવાણી આજરોજ સ્કૂલ ઓટો રિક્ષા તથા સ્કૂલવાન ચાલકોએ બે દિવસીય હડતાલ પાડી હતી.જેને લીધે વડોદરા શહેરના પોલીસ કમિશ્નરની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ...