Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- સંજાલી ગામમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું ગંભીર મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સંજાલી ગામ ખાતે રહેતા ભોપાભાઈ રઘાભાઈ ભરવાડ ગઈકાલે સવારે તેમના ઘરે લાઈટ ના હોવાના કારણે બાજુના ઘરે મોબાઈલ ચાર્જિંગમાં મુકવા ગયા હતા તે દરમિયાન પડોશીના ઘરે મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા દરમિયાન તેમને અચાનક વીજ કરંટ લાગતા ભોપાભાઈને ગંભીર ઇજા પહોંચવા પામી હતી.ત્યારબાદ તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.મૃતકના પરિવારજનો આ બાબતે અંકલેશ્વર વિદ્યુત બોર્ડની લાપરવાહીને જવાબદાર ગણાવી રહ્યા છે.

Advertisement


Share

Related posts

સોસાયટીમાં ગરબા ગાવાની મંજૂરીની આવશ્યકતાની જરૂર નહીં : મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આદેશ.

ProudOfGujarat

આમોદ પંથકનાં ખેડૂતોનો કપાસ લેવા માટે ખેતીવાડી બજાર સમિતિમાં રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!