Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- સંજાલી ગામમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું ગંભીર મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સંજાલી ગામ ખાતે રહેતા ભોપાભાઈ રઘાભાઈ ભરવાડ ગઈકાલે સવારે તેમના ઘરે લાઈટ ના હોવાના કારણે બાજુના ઘરે મોબાઈલ ચાર્જિંગમાં મુકવા ગયા હતા તે દરમિયાન પડોશીના ઘરે મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા દરમિયાન તેમને અચાનક વીજ કરંટ લાગતા ભોપાભાઈને ગંભીર ઇજા પહોંચવા પામી હતી.ત્યારબાદ તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.મૃતકના પરિવારજનો આ બાબતે અંકલેશ્વર વિદ્યુત બોર્ડની લાપરવાહીને જવાબદાર ગણાવી રહ્યા છે.

Advertisement


Share

Related posts

બોર્ડની પરીક્ષાઓ દરમિયાન નર્મદા જિલ્લામાં એસ.ટી.બસો નિયમિત દોડે તે માટે રાજપીપળાના જાગૃત પત્રકારો દ્વારા ડેપો મેનેજરને રજુઆત.

ProudOfGujarat

फिल्म निर्माता नीरज पांडे ने आज दिल्ली में अपनी पसंदीदा उपन्यास “ग़ालिब डेंजर” का हिंदी अनुवाद किया लॉन्च!

ProudOfGujarat

સુરત: કડોદરાના સિન્ડિકેટ બેન્કનું ATM તોડી નિષ્ફળ ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલાયો-પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!