ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા માંડલ થી વિરમગામ રોડ પર શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલ આવેલ છે અને આ સંકુલમાં જનસેવા હોસ્પિટલ કાર્યરત છે. આ...
દિનેશભાઇ અડવાણી હાલ ભરૂચ પંથકમાં અપમૃત્ય,અકસ્માત અને આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે રહસ્યમય સંજોગોમાં બનતા આત્મહત્યાના બનાવોએ ભરૂચ પંથકમાં સનસનાટી ફેલાવી દીધી છે.આજે બપોરના...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને રજુઆત કરાઈ હતી. જેમાં અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય, સંસ્કારદીપ સ્કૂલ,...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં રહેતા રાજીવભાઈ મોર્ય કે જેઓ પોતે ખેડૂત છે અને તેમણે પોતાના ખેતરમાં કેળનું વાવેતર કર્યું હતું.વાવેતરના થોડા દિવસો બાદ...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લામાં પાણીની વ્યવસ્થા અંગે જિલ્લા પ્રભારી સચિવશ્રી શાહમીના હુસેનના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકની શરૂઆતમાં...
વિનોદભાઇ પટેલ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલ એશીયન પેઇન્ટ ચોકડી નજીક એક ફેબ્રિકેશન કંમ્પાઉન્ડની ચાલમાં ૫૫ થી ૬૦ વર્ષીય આધેડે કોઇ કારણોસર ગળે...
દિનેશભાઇ અડવાણી ઝગડીયા તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વૈશાખ સુદ ત્રીજ ને મંગળવાર ના દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર...