દર વર્ષે ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ સ્થિત નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે અલાયદી સુવિધા ઉભી કરવામાં આવે છે ગણેશ ભક્તો સલામતી સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન...
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સૂચના તથા પોલીસ મહાનિર્દેશકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના તા.20/07/19 ના...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોડવાવ ગામના રહીશો દ્વારા આજરોજ ગામની ગૌચરની જમીન પર કરાયેલ ગેરકાયદેસર દબાણ અંગે ભરૂચ ક્લેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ગામની ગૌચરની જગ્યા ઉપરથી...
હાલ સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાછલા બે વર્ષથી મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર તાજીયા અને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ગણેશ મહોત્સવ...
સુરેન્દ્રનગર જીલ્લાના લખતરમાં ચાલી રહેલા ખેલમહા કુંભમાં પહેલીવાર મોટી ઉંમરની મહિલાઓએ ભાગ લીધો અને ખેલમાં તરખાટ મચાવ્યો. હાલમાં ખેલમહા કુંભ ચાલી રહ્યો છે જેમાં કબડી...
ગણપતિ બાપ્પા મોરિયાના નારા અને અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે વિઘ્નહરતા ગણેશજીને પાંચમા દિવસે વિદાય અપાઇ. સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ખાતે...