ભરૂચ નગરના સોનેરી મહેલથી ચકલા તરફ જવાના મુખ્ય રસ્તા પર આવતા ભોઇવાડ વિસ્તારમાં નગરપાલિકાએ વચ્ચોવચ ખાડા પાડી દીધા છે.ભૂગર્ભ ગટર યોજના અંગે આ રસ્તા ખોદી...
વિનોદ પટેલ: ભીલીસ્થાન લાયન સેના દ્વારા ઝઘડિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.દિનેશ વસાવા ગુજરાત પ્રદેશ પ્રમુખ ભીલીસ્થાન લાયન સેનાની આગેવાનીમાં પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધારાસભ્ય...
પાલેજ ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની જાહેર થયેલી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે બિનહરીફ થયેલી છે પ્રમુખ તરીકે મુનાફભાઇ ટીન્કી અને મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ રાણાની પસંદગી કરવામાં...
ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય અને અન્ય કારણોસર સીઝનલ ફ્લૂ તેમજ મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં સીઝનલ ફ્લૂના છ...
અંકલેશ્વર વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ વધતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB ના ઈન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચનાથી PSI એ.એસ.ચૌહાણ અને વાય.જી.ગઢવી તેમજ...
ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષા તારીખ ૭-૩-૨૦૧૯ થી શરૂ થનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં આ અંગે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.તેમજ વિવિધ ઝોનલ...
તારીખ ૭-૩-૨૦૧૯ ના રોજ થી એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.પરીક્ષાના આડે ચોવીસ કલાક કરતા ઓછો સમય રહ્યો છે ત્યારે પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ...
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એકપછી એક ગુનાઓનો ભેદ ઉકેલાતો જાય છે.ત્યારે ગત દિવાળીના સમયે ઝાડેશ્વરના મહેશ નિઝામા પર અજાણ્યા ઈસમો દ્વારા કરાયેલ...
આજરોજ તારીખ 5-3-2019 ના રોજ ગુજરાતની તમામ 162-નગરપાલિકાના સફાઈ કામદારો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે હડતાલ પર બેઠા છે.ઉપરોક્ત સફાઈ કામદારો “શ્રમિક કામદાર કલ્યાણ...