હાલોલ નગરમાં ભગવાન શિવજીની પાલખી યાત્રા શ્રી શારનેશ્વર મહાદેવના મંદિર ખાતે થી વાજતે- ગાજતે શોભાયાત્રા નીકળી હતી…
પંચમહાલ જિલાના હાલોલ ખાતે પણ આજરોજ મહાશિવરાત્રિ નો પર્વ છે તેને શંકર પાર્વતીનો લગ્નનો પ્રસંગ કહેવાય છે તેમજ હાલોલ નગર ખાતે આવેલ ઐતિહાસિક તળાવ પાસે...
