Proud of Gujarat
FeaturedGujarat

દાન તો ગુજરાતીના લોહીમાં જ છે તો લોહીનું દાન કેમ નહીં? જાણો વધુ…

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર પંથકમાં બાબા સાહેબ બ્લડ સેન્ટર ગ્રુપ દ્વારા દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ રક્તદાન કેમ્પનો હેતુ એ હોય છે કે ઘવાયેલ દર્દીઓને તેમજ ઓપરેશન સમયે કે અન્ય સમયે લોહીની જરૂર પડે તો તે રક્ત પહોંચાડી શકાય.આ બ્લડ ડોનેશન કેમ્પ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજવામાં આવે છે.તાજેતરમાં યોજાયેલ રક્તદાન શિબિર કેમ્પમાં મા મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ નવેઠાના ધનજીભાઈ પરમાર,ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને નગરસેવક મનહર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.શિબિરનું આયોજન રાકેશભાઈ તેમજ તેમના સહયોગીઓએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

કોરોનાનાં વધતાં કેસ સામે ભરૂચ જિલ્લામાં સવારનાં ૭ થી બપોરનાં ૪ વાગ્યા સુધી દુકાનો-ધંધા ચાલુ રાખવાનું કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી અફરાતફરી સર્જાઈ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!

ProudOfGujarat

ભરૂચ શહેરનાં ફુરજા બંદર ખાતે રાત્રિનાં સમયે ફરવા ગયેલા લોકો પાછળ પોલીસ કાફલો દોડતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!