Proud of Gujarat
FeaturedGujarat

દાન તો ગુજરાતીના લોહીમાં જ છે તો લોહીનું દાન કેમ નહીં? જાણો વધુ…

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર પંથકમાં બાબા સાહેબ બ્લડ સેન્ટર ગ્રુપ દ્વારા દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ રક્તદાન કેમ્પનો હેતુ એ હોય છે કે ઘવાયેલ દર્દીઓને તેમજ ઓપરેશન સમયે કે અન્ય સમયે લોહીની જરૂર પડે તો તે રક્ત પહોંચાડી શકાય.આ બ્લડ ડોનેશન કેમ્પ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજવામાં આવે છે.તાજેતરમાં યોજાયેલ રક્તદાન શિબિર કેમ્પમાં મા મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ નવેઠાના ધનજીભાઈ પરમાર,ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને નગરસેવક મનહર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.શિબિરનું આયોજન રાકેશભાઈ તેમજ તેમના સહયોગીઓએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં શનિવારે રાત્રી ના સમયે એક એસ ટી બસ ની બ્રેક ફેલ થતા બસે રીક્ષા ને અડફેટે લીધી હતી જોકે આ ઘટના માં મોટી દુર્ઘટના ટળી હતી

ProudOfGujarat

ઝઘડીયાના રાણીપુરા ગામે ચુંટણીની અદાવતે શેરડી સળગાવી દેતા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

અમદાવાદના લોકો સાથે ઠગાઈ બદલ દિલ્હી, નોઇડાના કોલ સેન્ટરમાંથી 35ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!