તા.૭-૩-૧૯ થી પરીક્ષાનો પ્રારંભ થશે .. ભરૂચમાં ધો .૧૦ માં ૨૬૩૪૨ અને ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૭૪૬ અને સામાન્ય પ્રવાહમાં ૭૪૯૩ વિદ્યાર્થીઓ નોંધાયા ગુજરાત રાજ્ય...
પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી પંચમહાલ રાજુ સોલંકી જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ જવાનોની...
દુધધારા ડેરીના મેદાનમાં રાજ્ય સ્તરની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ . ૧૧૦ કરતા વધુ ટીમોએ ભાગ લીધો ભરૂચ ભરૂચની દુધધારા ડેરી ખાતે રાજ્ય સ્તરની વોલીબોલ સ્પર્ધા યોજાઈ...
તાજેતરમાં પુલવામાં વિસ્તારમાં થયેલ આતંકવાદી હુમલા ના બનાવમાં ૪૪ જવાનો શહીદ થયા સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ જણાઈ રહ્યું છે વિશ્વમાં મોટાભાગના દેશોએ આવા આતંકવાદી ઘટનાને...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે દહેજસેઝ લિમિટેડ તરફથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નેત્ર-નિદાન તેમજ અન્ય રોગો અંગેની સારવાર મોફ્ત કરવામાં આવી હતી જે...
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે કેટલીક વાર પ્રેમીપંખીડાઓ ટ્રેનના ટ્રેક પર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોય...
ભરૂચ સિટી 108 એમ્બ્યુલન્સ એ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો.ચાલુ એમ્બ્યુલન્સ માં થઇ મહિલા ને પ્રસુતિ……. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ...
આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને પાલેજ ખાતે સોની મહાજનો એ અંજલિ આપી પાલેજ તા.૧૭ પુલાવામાં CRPF ના જવાનો ઉપર થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને...