દિનેશભાઇ અડવાણી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ નર્મદા ગેટ હોટલની નજીક એક અજાણ્યા વાહનની અડફેટમાં આવી...
દિનેશભાઇ અડવાણી એક તરફ દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી ગામડે ગામડે શૌચાલય બનાવવાની વાતો કરી રહ્યા છે અને સ્વચ્છતાની વાતો કરી રહ્યા છે જેની જમીની હકીકત...
દિનેશભાઇ અડવાણી તારીખ ૪/૭/૨૦૧૯ ના રોજ ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પૌરાણિક ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા રવાના થઈ હતી.તે દરમિયાન...
દિનેશભાઈ અડવાણી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જલારામ સોસાયટી વિસ્તાર પાસે રહેતા નીતિશભાઈ મોદી તારીખ 29 જુનના રોજ અંકલેશ્વર ની જૂની મામલતદાર ઓફીસ ની સામે આવેલ...
દિનેશભાઈ અડવાણી મળતી માહિતી અનુસાર નોનસ્ટાર કંપનીમાં કામ કરતા વિશાલભાઈ પાંડે નામનો યુવાન કંપનીના કોન્ટ્રાક્ટર બીપીનભાઈ જોષી પાસે પોતાનો બે મહિનાનો પગાર લેવા ગયો હતો.તે...
દિનેશભાઈ અડવાણી વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રીઅભયસિંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રીરાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના ઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારધામ ચલાવતા અસામાજીક ઈસમો...