Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- અજાણ્યા વાહનની અડફેટે આવી જતા 50 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ નર્મદા ગેટ હોટલની નજીક એક અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા ૫૦ વર્ષીય વૃદ્ધ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.હાલ આ વૃદ્ધની ઓળખ થવા પામી નથી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે આવી ડેડબોડી નો કબજો લઈ અંકલેશ્વર નગરપાલિકા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને મૃતકના વાલી વારસદારોને શોધખોળ કરવાનો પ્રયાસ અંકલેશ્વર શહેર પોલીસે શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના ગણપતપૂરા ગામે કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે તમામ પરિવારોને મળીને આશ્વાસન આપ્યું.

ProudOfGujarat

નેત્રંગ ખાતેથી આદિવાસી અધિકાર યાત્રા નીકળી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ProudOfGujarat

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી નો મામલો, ભરૂચ માં રજપૂત સમાજ દ્વારા કલેકટર ને અપાયું આવેદન પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!