ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા દુનિયાભરમાં કપાતા જતા વૃક્ષોના કારણે પ્રકૃતિનું સંતુલન બગડી રહ્યુ છે અને જેની સીધી અસર વરસાદ પર દેખાઇ રહી છે ત્યારે...
દિનેશભાઈ અડવાણી પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસમાં ફરજ બજાવતા મનસુખભાઈ કરશનભાઈને મળેલ બાતમી ના આધારે અંકલેશ્વરની કુપાનગર રોડ ઉપર થી gj...
દિનેશભાઈ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર અને ભરૂચ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર છાપરા ગામ નજીક એક મોટરસાયકલ અને ફોરવિલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો....
દિનેશભાઈ અડવાણી અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ગત રાત્રિના સુમારે મુંબઈ થી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ પસાર થઈ રહી હતી તે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે...
દિનેશભાઇ અડવાણી ગુજરાત સરકારના રમત-ગમત,યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી- અમદાવાદ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી – ભરૂચ ના સંયુક્ત...
દિનેશભાઇ અડવાણી ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલમાં પણ વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા હવે વર્ષો પુરાની બની છે.આજ થી વર્ષો પહેલા જે સ્થળો...
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર શહેરમાં સતત બીજા દિવસે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.જેના પગલે અંકલેશ્વર-હાંસોટને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ બે થી...