પંચમહાલ રાજુ સોલંકી જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના જસાપર ગામના ખેડૂત જયંતિભાઈ નથુભાઈ ફળદુ પરંપરાગત રીતે ચાલતી આવતી ચીલાચાલુ ખેતી કરતા હતા.પાક ઉત્પાદન નહિવત મળતું હતું...
પંચમહાલ રાજુ સોલંકી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તારીખ ૨૧મી જૂને થનારી ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પાંચ લાખ નાગરિકો જિલ્લાના ૧૯૦૦ જેટલા જુદા જુદા સ્થળોએ યોગ કરશે....
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના સર્વોદય નગર પાસે આવેલ સૂકાવલીમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર ગામ માંથી ઉઘરાવવામાં આવેલ કચરો ખાલી કરવામાં આવે છે પરંતુ...
દિનેશભાઇ અડવાણી સામાજિક જવાબદારીના ભાગરૂપે જે સાંઈ મિશન હેપીનેસ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક પેન્સિલ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર માં...
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ચૌટા બજાર થી લઈને ભરૂચી નાકા સુધીના રોડ વચ્ચે એક યુવાનનું બાઈકના સ્ટેરીંગ પર કાબુ ન રહેતા એક્સિડન્ટ થવા...
ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા દર 10 મિનિટે ભારતમાં રોટા વાઇરસના કારણે થતા ઝાડાથી બાળકનું મરણ થઇ રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સહિત...
દિનેશભાઇ અડવાણી હાલ અંકલેશ્વર શહેરમાં પીરામણ નાકા વિસ્તારથી લઈને અંકલેશ્વર ત્રણ રસ્તા સુધી રોજ સાંજે ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે જેના કારણે હવે અંકલેશ્વરની પ્રજા ટ્રાફિકથી...
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર કોસંબા હાઇવે નજીક આવેલ ધામરોડ ગામ પાસે શ્રી સાઈ સીતારામ હોટલમાં વીજ કરંટ લાગતા બે યુવાનોના ગંભીર મોત નિપજ્યા...