દિનેશભાઇ અડવાણી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે એક 17 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી.અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે...
કોલમ- પ્રેમની વસંત બારેમાસ લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ) સૂર્યોદય થવાની તૈયારી છે અને ગામડામાં લોકો વહેલા ઉઠી ગયા છે. ગ્રામીણ જીવન શૈલીથી જીવન જીવતા એક...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા I/C પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીસા ની સુચના મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલી રહી છે.જે...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા I/C પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીસા ની સુચના મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલી રહી છે.જે...
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વરના સુરવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત આયુર્વેદ ડોકટરોએ સેવા આપી...
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કુમકુમ સોસાયટી સામે એક બાઇક અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા આઇસી પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીસા ના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ ચાલી રહી છે.જે...
દિનેશભાઇ અડવાણી આજરોજ અંકલેશ્વર મામલતદાર કચરી ખાતે અંકલેશ્વર શહેરના સામાજિક કાર્યકર રજનીસિંગ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવયું હતું જેમાં જણાવ્યા અનુસાર યુપીના અલીગઢમાં નાણાની...