ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર સહિતના તાલુકાઓ માંથી વિધાનસભા ઘેરાવ કરવા જઇ રહેલા ૭૦ થી વધુ શિક્ષકોને પોલીસે ડિટેઇન કર્યા હતા.શિક્ષકોએ માસ સીએલ નો હથિયાર ઉગામી રાજ્ય...
ભરૂચ ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે આજે મળસ્કાના સમયે ભરૂચ થી વડોદરા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ...
आगामी एक्शन ड्रामा सोनचिड़िया की झलक साझा करते हुए, निर्माता ने फिल्म से एक दिलचस्प अंतर्दृष्टि जारी की है, जहां निर्देशक अभिषेक चौबे ‘डायरेक्टर्स कमेंटरी”...
આજરોજ તારીખ 21-2-2019ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં “વિશ્વ માતૃભાષા દિવસ” ની ઉજવણી કરાઇ હતી. આ ઉત્સવમાં શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી...
આજરોજ તા 21-2-2019 ના રોજ ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં તારીખ 14-2-2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા...
ભરૂચની ઇસ્કોન શાખા દ્વારા સતત પાંચમા વર્ષે શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન તારીખ 23-2-2019 ના રોજ શનિવારે કરાયું હતું. આ રથયાત્રાની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન...
ભરૂચ પંથકમાં અનાજ-કરિયાણાના વેપારીઓએ તાજેતરમાં પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાને વખોડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ભરૂચના નર્મદા માર્કેટ તેમજ...
ભરૂચ અને નર્મદા જિલ્લામાં હાલ STની હડતાલ તા.૨૦-૦૨-૨૦૧૯ના રોજ ચાલી રહી છે ત્યારે આ હડતાલના પગલે ભરૂચ અને અંકલેશ્વર જિલ્લામાં ખુબ મોટી માત્રામાં દુધનોપ માવો...