અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ 5મી ઓક્ટોબરના રોજ રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે યોજાયો હતો. સ્વચ્છતા પખવાડિયા ના ભાગરૂપે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવેના અધિકારીઓની...
