ભરૂચ-અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવે શરૂ, પુનગામ નજીક ડાયવર્ઝન દ્વારા સુરત જવાનું રહેશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. વાહનચાલકો...
રાજપીપળા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન માટે કરજણ નદી ખાતે ગયા મોતીબાગ ફળિયાના 25 વર્ષના યુવાન અર્જુનભાઈ મોતીભાઈ...
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોર્યાએ મસાલા આડમાં થ્રી...
ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે બનેલી ઘટના ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં હિંગલોટ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં સંજય ધનજી રાઠોડ તેમના ભાઇ વિજય તેમજ ફળિયાના જયંતી રમણ...
ભરૂચના હાર્દસમા સ્ટેશન રોડ જે સુપર માર્કેટ પાસેથી પસાર થતો માર્ગની વચ્ચે ખાડો પડતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા છે. આ માર્ગ સવારથી મોડી રાત્રી સુધી સતત...