ભોલાવની ૩ સોસાયટીના રહિશોએ ડ્રેનેજ લાઈનમાં અન્ય એપાર્ટમેન્ટના જોડાણને લઈ ગ્રામ પંચાયતનો હૂરિયો બોલાવ્યો
ગ્રામ પંચાયતના સત્તાધિશોને હાલમાં મતદારો કરતાં બિલ્ડરોમાં વધારે મહત્વાના છે ભરૂચ. ભોલાવની નારાયણ દર્શન, નારાયણ એવન્યુ અને સુર્યદર્શન સોસાયટીના રહિશોએ ગ્રામ પંચાયત દ્વારા સેલીબ્રેશન એપાર્ટમેન્ટ...
