ભરૂચ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી કવિતા ધામ સોસાયટીમાં રહેતાં કરણ કાંતી પટેલ ઝઘડિયા ખાતે આવેલી વિર ફાર્મા કંપનીમાં જુનિયર ઓફિસર તરીકે નોકરી કરે છે. તેઓ...
ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં શનિવારે વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે વાલિયા અને નેત્રંગ પંથકમાં ગાજવીજ વરસાદ થયો હતો. આકાશમાંથી વીજળી પડવાની બે ઘટના વાલિયા-નેત્રંગ પંથકમાં...
અસામાજિક તત્વો ગુનાઇત કૃત્યને અંજામ આપવા જૂના વાહનોનો ઉપયોગ કરતાં હોય છે વેપારીઓએ વાહન લેનારા-વેંચનારની વિગતોનું રજીસ્ટર નિભાવ્યું ન હતું ભરૂચ. અસામાજિક તત્વો કોઇ ગુનાઇત...
તળાવમાં અનહદ ગંદકીના કારણે માછલાઓના મોતથી સ્થાનિકોમાં રોષ તાજેતરમાં જ તળાવમાંના એક ઐતિહાસિક કાચબાનું મોત થયું હતું ભરૂચ. ભરૂચ શહેરના મધ્યમાં આવેલું રતન તળાવ ઐતિહાસિક...
ભરૂચ. અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 250થી વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. ઘટનાને લઇને રાજ્યભરમાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે ભરૂચમાં પણ અગ્રગણ્ય લોકોએ દુર્ઘટનામાં...
વાહનો દૂર ઉભા રખાતાં વિદ્યાર્થીઓને અડધો કિમી ચાલવું પડે છે વારંવાર પાવરકટ થવાને કારણે છાત્રોને પડતી ભારે મુશ્કેલી ભરૂચ. ભરૂચમાં ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી...