ભરૂચમાં માનવતાની મિસાલ: નિખિલ શાહ અને મિત્ર મંડળે ૪૪૦થી વધુ વિદ્યાર્થીઓને ચોપડા આપી શિક્ષણને આપ્યો સહારો
ભરૂચ: આજના સોશિયલ મીડિયા અને પ્રસિદ્ધિના યુગમાં, જ્યાં નાના-મોટા સામાજિક કાર્યો પણ કેમેરા અને પ્રચારના કેન્દ્રમાં રહેતા હોય છે, ત્યાં ભરૂચના વોર્ડ નં. ૧૧માં...
