ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છે. જે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે....
વાંકલ :: માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.આ અંતર્ગત...
અંકલેશ્વર શહેર,જીઆઇડીસી, પાનોલી જીઆઇડીસી સહીત ગ્રામ વિસ્તાર માં રાસાયણિક પ્રદૂષણ ફેલાઈ જતા લોકો એ મોઢે રૂમાલ બાંધવા પડ્યા હતા. સવાર થી જ કમોસમી વરસાદ ને...
જિલ્લા પોલીસ કચેરીના તમામ વિભાગના અધિકારીઓ, સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય...