મુંબઈ, તમે ભારતના વિખ્યાત વારસાગત વ્યવસાયોમાં હિસ્સો મેળવવાની કલ્પના કરી છે? અનેક રોકાણકારો માટે આ સ્વપ્ન મૃગજળ જ રહ્યું છે. ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે...
દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી...
15 દિવસ પૂર્વે 950 કિલો ટર્પેન્ટાઈન ઓઇલ સગેવગે કર્યું હતું. પોલીસ મથકે 92.150 રૂપિયા ની વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધી અગાઉ બે આરોપીની ધરપકડ...
ભરૂચ-અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવે શરૂ, પુનગામ નજીક ડાયવર્ઝન દ્વારા સુરત જવાનું રહેશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. વાહનચાલકો...
રાજપીપળા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન માટે કરજણ નદી ખાતે ગયા મોતીબાગ ફળિયાના 25 વર્ષના યુવાન અર્જુનભાઈ મોતીભાઈ...
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોર્યાએ મસાલા આડમાં થ્રી...
ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે બનેલી ઘટના ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં હિંગલોટ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં સંજય ધનજી રાઠોડ તેમના ભાઇ વિજય તેમજ ફળિયાના જયંતી રમણ...