ડેડીયાપાડા વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા છે. જેમાં વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક નંગ -૦૯ તથા ડીટોનેટર નંગ-૧૪ તથા ભૂરા રંગના બે સેફ્ટી ફ્યુઝ...
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચાલુ વર્ષે ચિંતાજનક છે. નર્મદા જિલ્લામા ઓગસ્ટમા ખાસ વરસાદ પડયો નથી. ઓગસ્ટમા વરસાદ ખેંચાયાની ગંભીર સ્થિતિ રહી હતી. હવે...
રાજપીપળા ખાતે આવેલ રાજેશ્વર મહાદેવ મંદિરમાં આજે છેલ્લા શ્રાવણ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. બીલીપત્ર અને દૂધનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી...
નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના પુષ્કળ થાય છે. તેને લોકો પતરવેલીના પાન પણ કહે છે. અહીના આદિવાસીઓ માટે ચોમસામા ડુંગરીપાના રોજગારીનુ પૂરક...
દેશમાં પહેલીવાર સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલમાં કોવિડ મહામારીને કારણે બંધ છે. પરંતુ એક નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી...
રાજપીપલા અને ભરૂચ ખાતે બે જિલ્લાઓમા આવતીકાલે તા.5 એ સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ અને ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાતી દ્વારા આદિવાસી એકતા સંમેલન યોજાશે....
પ્રાપ્ત વિગતો અનુસાર અજય નાસ્તા હાઉસના મલિક દ્વારા પોલિસી ફરિયાદ અપાય છે જેમાં તેમને જણાવ્યુ કે ડેડીયાપાડા ચાર રસ્તા ઉપર અમારે “અજય નાસ્તા હાઉસ” તથા...
ડેડીયાપાડા – આદિવાસી યુવતી પર થયેલા દુષ્કર્મ બાબતે ગઈકાલે યુવતી સાથે સમાજના આગેવાનો એ પ્રાંત અધિકારી દેડિયાપાડાને આવેદનપત્ર આપી કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે...
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય...